॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા મધ્ય-૬૩: બળ પામવાનું

મહિમા

તા. ૧/૧/૧૯૫૯, યોગીજી મહારાજે મુંબઈના યુવકોને પ્રેરણાપત્ર લખ્યો તેમાં જણાવ્યું, “... તમો બધા આ લોકના નથી, પરલોકના છો. તેનો કેફ રાખવો. ગઢડા મધ્ય ૬૩મું વાંચી વિચારવું. આનંદના ફુવારા છુટશે. જયજયકાર થઈ જશે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૪૭૦]

1 January 1959. Writing a letter of inspiration to the youths of Mumbai, Yogiji Mahārāj wrote: “All of you are not from this world, but you are from a higher realm (parlok). Be ecstatic about it. One should read and ponder over Vachanāmrut Gadhadā II-63. Fountains of joy will spring. Victory will resound.”

[Brahmaswarup Yogiji Mahārāj: 2/470]

નિરૂપણ

યોગીજી મહારાજ કહે, “બળ પામવાનો ઉપાય ગઢડા મધ્ય ૬૩માં કહ્યો છે: સેવાને વિષે અતિશય શ્રદ્ધા, સંતને વિષે પ્રીતિ અને માહાત્મ્યે યુક્ત નવધા ભક્તિ. આ ત્રણ દૃઢ કરીને રાખવાં અને શુદ્ધભાવે સત્સંગ કરવો. તે શુદ્ધભાવ એટલે, જે અક્ષરધામમાં મહારાજ બિરાજમાન છે, તે આજે આપણને સંત દ્વારા પ્રત્યક્ષ મળ્યા છે; એવી નિષ્ઠાએ સહિત સત્સંગ એ જ શુદ્ધભાવે સત્સંગ. તે થાય ત્યારે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ સિદ્ધ થઈ જાય. એવા એકાંતિક પુરુષ મળે તો જ એવો ધર્મ સિદ્ધ થાય. માટે ઓળખીને ભજન કરી લેવું.”

[યોગીવાણી: ૩/૧૪]

Yogiji Mahārāj said, “The means to gain strength in is Gadhadā II-63: faith in service of God, affection toward the Sant, and the nine types of bhakti coupled with the knowledge of his greatness. Keep these three firm and practice satsang with pure feelings. Pure feelings means, Mahārāj who resides in Akshardhām is manifest today in the form of the Sant. Practicing satsang with that thought is practicing with pure feelings. When that happens, then dharma, gnān, vairāgya, and bhakti are perfected. Only when one gains the company of such an Ekāntik Satpurush can one perfect ekāntik dharma. Therefore, recognize him and worship God.”

[Yogi Vāni: 3/14]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase